મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ યોજાશે


SHARE











મોરબીમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ યોજાશે

ભારત અને વિશ્વના કરોડો વૈષ્ણવ હોશભેર પુષ્ટિમાર્ગના પ્રવર્તક જગદગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટય મહોત્સવ ઉજવે છે તેવી જ રીતે મોરબીમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ૫૪૬મો પ્રાગટય મહોત્સવ રવિવાર તા ૧૬ ના રોજ યોજાશે

મહાપ્રભુજીની કુલ ૮૪ બેઠકજી આવેલ છે તે પૈકીની એક મોરબીમાં મચ્છુ નદીના કાંઠે આવેલ છે આ બેઠકજીમાં વલ્લભાચાર્યજીનો ૫૪૬મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે ત્યારે તા ૧૬ ના રોજ ૭ કલાકે જાગ્યાના દર્શન, ૭: ૩૦ કલાકે મંગળા દર્શન, ૮:૦૦ કલાકે શ્રુંગાર દર્શન અને બપોરે ૧:૦૦ કલાકે રાજભોગ દર્શનનો ભક્તો લાભ લેશે ત્યારે બાદ તિલક દર્શન, નંદ મહોત્સવ ઉજવાશે અને સવારે ૭:૦૦ થી ૧:૦૦ સુધી ઝારી ચરણસ્પર્શ થશે અને પ્રાગટ્ય દર્શન ૩:૦૦ થી ૭:૦૦ સુધી કરી શકશે જેનો વૈષ્ણવો, સનાતન ધર્મપ્રેમીઓ સહિતનાને લાભ લેવા જાહેર નિમંત્રણ આપ્યું છે






Latest News