મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ યોજાશે


SHARE











મોરબીમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ યોજાશે

ભારત અને વિશ્વના કરોડો વૈષ્ણવ હોશભેર પુષ્ટિમાર્ગના પ્રવર્તક જગદગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટય મહોત્સવ ઉજવે છે તેવી જ રીતે મોરબીમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ૫૪૬મો પ્રાગટય મહોત્સવ રવિવાર તા ૧૬ ના રોજ યોજાશે

મહાપ્રભુજીની કુલ ૮૪ બેઠકજી આવેલ છે તે પૈકીની એક મોરબીમાં મચ્છુ નદીના કાંઠે આવેલ છે આ બેઠકજીમાં વલ્લભાચાર્યજીનો ૫૪૬મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે ત્યારે તા ૧૬ ના રોજ ૭ કલાકે જાગ્યાના દર્શન, ૭: ૩૦ કલાકે મંગળા દર્શન, ૮:૦૦ કલાકે શ્રુંગાર દર્શન અને બપોરે ૧:૦૦ કલાકે રાજભોગ દર્શનનો ભક્તો લાભ લેશે ત્યારે બાદ તિલક દર્શન, નંદ મહોત્સવ ઉજવાશે અને સવારે ૭:૦૦ થી ૧:૦૦ સુધી ઝારી ચરણસ્પર્શ થશે અને પ્રાગટ્ય દર્શન ૩:૦૦ થી ૭:૦૦ સુધી કરી શકશે જેનો વૈષ્ણવો, સનાતન ધર્મપ્રેમીઓ સહિતનાને લાભ લેવા જાહેર નિમંત્રણ આપ્યું છે






Latest News