મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના ગોપાલ કાસુન્દ્રાના યજમાન પદે ધ્રોલનાં ખારવા ગામે સમસ્ત કાસુન્દ્રા પરિવાર વિષ્ણુયાગનું આયોજન


SHARE











ધ્રોલ તાલુકાનાં ખારવા ખાતે સમસ્ત કાસુન્દ્રા પરિવાર વિષ્ણુયાગનું આયોજન

સૌરાષ્ટ્રમાં રહેતા સમસ્ત કાસુન્દ્રા પરિવાર દ્વારા કાસુન્દ્રા પરિવારના સુરાપુરા દાદા ખારવાના સાનિધ્યમાં વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું છે અને ધ્રોલ તાલુકાનાં ખારવા ખાતે આગામી તા. ૧૬ એપ્રિલને રવિવારના રોજ આ વિષ્ણુયાગ યોજાશે અત્રે ઉલેખનીય છે કે, તા. ૧૫ ને શનિવારે રાત્રે ૮: ૩૦ કલાકે માંડવા ગામનું પ્રખ્યાત મુરલીધર કાન ગોપી મંડળ ત્યાં કાર્યક્રમ રજૂ કરશે અને આ વિષ્ણુયાગમાં મુખ્ય યજમાન તરીકે મોરબી નજીકના રવાપર ગામના માજી સરપંચ ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા બેસસે ને યજ્ઞમાં આહુતિ આપવામાં આવશે જેનો લાભ લેવા માટે ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા દ્વારા પરિવારના લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News