હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીના ભક્તિનગર સર્કલે બનેલ ઓવરબ્રિજને માજી ધારાસભ્યનું નામ આપવાની માંગ


SHARE











મોરબીના ભક્તિનગર સર્કલે બનેલ ઓવરબ્રિજને માજી ધારાસભ્યનું નામ આપવાની માંગ

મોરબીના શનાળા રોડે ભક્તિનગર સર્કલ પાસે તાજેતરમાં જે ઓવરબ્રિજ બનાવવા આવેલ છે તેને મોરબી માળીયા વિધાનસભા માજી ધારાસભ્યનું નામ આપવામાં આવે તેવી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

મોરબી વૈઘ સભાના પ્રમુખ ડો. બી.કે. લહેરૂએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે તાજેતરમાં ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે જે ઓવરબ્રિજને હજુ સુધી કોઈ નામ આપવામાં આવ્યું નથી જેથી કરીને આ ઓવરબ્રિજને મોરબી માળીયાના માજી ધારાસભ્ય સ્વ. ગોકળદાસ પરમારનું નામ આપવામાં આવે તેવી રજૂઆત કરેલ છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, સ્વ. ગોકળદાસ બાપાએ મોરબી અને માળીયા તાલુકાનાં લોકોની સેવા કરી છે અને ખાદી ઉદ્યોગ માટે પણ તેઓએ ઘણી સારી કામગીરી કરેલ છે ત્યારે તેના નામે ઓવરબ્રિજનું નામકરણ કરવામાં આવે તેવી લાગણી કરેલ છે






Latest News