મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના ભક્તિનગર સર્કલે બનેલ ઓવરબ્રિજને માજી ધારાસભ્યનું નામ આપવાની માંગ


SHARE











મોરબીના ભક્તિનગર સર્કલે બનેલ ઓવરબ્રિજને માજી ધારાસભ્યનું નામ આપવાની માંગ

મોરબીના શનાળા રોડે ભક્તિનગર સર્કલ પાસે તાજેતરમાં જે ઓવરબ્રિજ બનાવવા આવેલ છે તેને મોરબી માળીયા વિધાનસભા માજી ધારાસભ્યનું નામ આપવામાં આવે તેવી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

મોરબી વૈઘ સભાના પ્રમુખ ડો. બી.કે. લહેરૂએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે તાજેતરમાં ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે જે ઓવરબ્રિજને હજુ સુધી કોઈ નામ આપવામાં આવ્યું નથી જેથી કરીને આ ઓવરબ્રિજને મોરબી માળીયાના માજી ધારાસભ્ય સ્વ. ગોકળદાસ પરમારનું નામ આપવામાં આવે તેવી રજૂઆત કરેલ છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, સ્વ. ગોકળદાસ બાપાએ મોરબી અને માળીયા તાલુકાનાં લોકોની સેવા કરી છે અને ખાદી ઉદ્યોગ માટે પણ તેઓએ ઘણી સારી કામગીરી કરેલ છે ત્યારે તેના નામે ઓવરબ્રિજનું નામકરણ કરવામાં આવે તેવી લાગણી કરેલ છે






Latest News