મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરમાં આંટા મારતા દીપડાને પાંજરે પુરાવા કાવયત


SHARE











વાંકાનેર શહેરમાં આંટા મારતા દીપડાને પાંજરે પુરાવા કાવયત

વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે ઘેટા બકરાનું દીપડાએ મરણ કર્યું હતું જેથી કરીને ફોરેસ્ટ વિભાગને તેની જાણ કરવામાં આવી હતી જેથી ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે જે જગ્યાએ મરણ કરવામાં આવ્યું હતું ત્યાં પાંજરું મૂક્યું છે

વાંકાનેર શહેરમાં આવેલ ગાયત્રી મંદિર પાસે દીપડાએ અબોલ જીવનું મારણ કર્યું હતું અને માલધારીના ઘેટા બકરાના મોત નિપજાવ્યા હતા અને છ જેટલા ઘેટા અને બે બકરા આમ કુલ મળીને આઠ અબોલ જીવનું મરણ દીપડા દ્વારા કરવામાં આવ્યું હતું જે બનાવની ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જેથી અધિકારીની ટીમ પણ ઘટના સ્થળે આવી હતી અને દીપડાને પકડવા માટે હાલમાં ત્યાં પાંજરું મૂકવામાં આવ્યું હોવાનું વાંકાનેરના ફોરેસ્ટ અધિકારી પ્રતિક નરોડિયા પાસેથી જાણવા મળ્યું છે






Latest News