મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે બિનવારસીની જેમ રહેતા યુવાનનું પરિવાર સાથે મિલન કરાવ્યુ


SHARE











મોરબીના લાલપર ગામ પાસે બિનવારસીની જેમ રહેતા યુવાનનું પરિવાર સાથે મિલન કરાવ્યુ

મોરબી તાલુકાનાં લાલપર ગામ પાસે કેનાલ નજીક છેલ્લા આઠેક મહિનાથી એક યુવાન બિનવારસીની જેમ હતો જેની લાલપર ગામના લકીભાઈ વીંધણીનો ફોન કૌશલભાઈ મહેતાને આવ્યો હતો જેથી કરીને કૌશલ એ. મહેતા, રાજુભાઈ દવે, મુસાભાઈ બ્લોચ, વિજયભાઈ સીસોદીયા, લકીભાઈ વિધાણી અને વિજયભાઈ રાઠોડ ત્યાં પહોચ્યા હતા છેલ્લા આઠ મહિનાથી ત્યાં રહેતા નિલેશભાઈને મળીને તેની સાથે વાતચીત કરી હતી અને ત્યાર બાદ તે ઘણા સમયથી ન્હાયા ધોયા વગર હોવાથી પહેલા તેને સાફ કરીને સારા કપડા પહેરાવીને તેની વધુ પૂછપરછ કરી હતી ત્યારે તેનું નામ નિલેશભાઈ મેર હોવાનું સામે આવ્યું હતુ અને તે ચોટીલા પાસે બામણબોર ગામે રહેતો હોવાનું સામે આવતા ત્યાં જઈને નિલેષભાઈનો તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ છે






Latest News