હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની આર્યતેજ હોસ્પિટલમાં સોમવારે ફ્રી નિદાન કેમ્પ યોજાશે 


SHARE











મોરબીની આર્યતેજ હોસ્પિટલમાં સોમવારે ફ્રી નિદાન કેમ્પ યોજાશે 

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ આર્યતેજ જનરલ હોસ્પિટલમાં આગામી તા. ૧૦ ના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કેમ્પ સોમવારે સવારે ૯ થી ૧ દરમિયાન યોજાશે જેમાં દર્દીઓને રાહત ભાવે દવાઓ આપવામાં આવશે તેમજ લોહી અને પેશાબની તપાસ પણ કરી આપવામાં આવશે.

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્યતેજ જનરલ હોસ્પિટલ ખાતે આગામી સોમવારે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્ત્રી રોગો નિષ્ણાંત, જનરલ ફિઝિશિયન, બાળરોગના નિષ્ણાંત, જનરલ સર્જન, હોમિયોપેથીકના નિષ્ણાત, ફિઝીયોથેરાપીસ્ટ, કાન, નાક, ગળાના નિષ્ણાત, ચામડીના રોગોના નિષ્ણાંત, આંખના નિષ્ણાત, દાંતના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓના દર્દનું નિદાન કરવામાં આવશે તેમજ આયુર્વેદિક સારવારના નિષ્ણાંત દ્વારા હરસ, મસા, ભગંદરના વિગેરેના દર્દીઓના દર્દનું નિદાન કરશે આ કેમ્પની વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૫૧૨૪ ૧૦૦૬૩ તેમજ ૯૪૨૮૩ ૪૭૮૦૦ ઉપર સંપર્ક કરવા આયોજકોએ જણાવ્યુ છે






Latest News