મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર વિસ્તારમાંથી મળી આવેલ વૃદ્ધાનું પરીવાર સાથે મિલન કરાવતી પોલીસ


SHARE











વાંકાનેર વિસ્તારમાંથી મળી આવેલ વૃદ્ધાનું પરીવાર સાથે મિલન કરાવતી પોલીસ

ઓખા રામેશ્વરમ ટ્રેનમાં રાજકોટથી અમદાવાદ જતાં સમયે ઉમાલક્ષ્મીબેન જોષી નામના વૃદ્ધા ગુમ થતા અમદાવાદ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને વાંકાનેર પોલીસને તે અંગેની જાણ કરવામાં આવી હતી જેથી કરીને વાંકાનેર સીટી પોલીસની સી ટીમ દ્વારા અમરસર રેલ્વે સ્ટેશનથી વાકાનેર રેલ્વે સ્ટેશન સુધીના વિસ્તારમાં મહિલાનો ફોટો સાથે રાખીને તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે રાજાવડલા ગામ પાસેથી આ વૃદ્ધા મળી આવ્યા હતા તેને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તે મહિલા ઉમાલક્ષ્મીબેન જોષી હોવાનું સામે આવતા એલસીબી પશ્ચીમ રેલ્વે અમદાવાદનો સંપર્ક કરીને ગુમ થયેલ મહિલા મળી આવેલ હોવાની જાણ કરવામાં આવી હતી અને તે વૃદ્ધાનું તેના પરિવાર સાથે મિલન કરવવામાં આવ્યું હતું આ કામગીરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ.છાસીયા અને તેની ટીમે કરેલ છે.






Latest News