હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપરમાં સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું


SHARE











મોરબીના ત્રાજપરમાં સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી જિલ્લા દ્વારા ત્રાજપર વિસ્તારમાં નાના બાળકોમાં સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન થાય તે માટે તા.૪ ના રોજ સંસ્કાર કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે અને શ્રીમતી કિરણબેન જોષી આ સંસ્કાર કેન્દ્રનું સંચાલન કરશે તેમજ નેહાબેન ચાવડાએ આ કેન્દ્ર શરૂ કરવા ખૂબ જહેમત ઉઠાવી હતી અને સંસ્કાર કેન્દ્રના પ્રારંભે રણછોડભાઈ કુંડારિયા અને પ્રાણજીવનભાઈ વિડજા હાજર રહ્યા હતા






Latest News