હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીની અરૂણોદયનગર સોસાયટીમાં ભાગવત સપ્તાહ યોજાશે


SHARE











મોરબીની અરૂણોદયનગર સોસાયટીમાં ભાગવત સપ્તાહ યોજાશે

મોરબી શહેરના સામાકાંઠે અરૂણોદયનગર સોસાયટીમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૭ થી ૧૩ એપ્રિલ સુધી આ શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલુ રહેશે ત્યારે લોકોને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા માટે આયોજનએ જાહેર નિમંત્રણ આપ્યું છે

મોરબીના અરૂણોદયનગર સોસાયટીના ગરબી ચોકમાં તા. ૭ થી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વ્યાસપીઠ ઉપરથી જમનબાપુ નિમ્બાર્ક તેની આગવી શૈલીમાં લોકોને કથાનું રસપાન કરાવશે આ કથા દરરોજ બપોરે ૩ થી ૬:૩૦ સુધી ચાલુ રહેશે અને કથા દરમ્યાના કપિલ ભગવાન પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, રામ પ્રાગટ્ય અને કૃષ્ણ પ્રાગટ્ય, રુક્ષ્મણી વિવાહ અને સુદામા ચરિત્ર સહિતના ધાર્મિક ઉત્સવને ધામધુમથી ઉજવવામાં આવશે તા. ૧૩ એપ્રિલના રોજ કથાની પુર્ણાહુતી થશે તો અરૂણોદયનગર સોસાયટી સહિતના મોરબીના લોકોને આ કથાનો લાભ લેવા માટે જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News