મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે ભોજાણી પરિવારના કુળદેવીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાશે


SHARE











મોરબીમાં કાલે ભોજાણી પરિવારના કુળદેવીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાશે

મોરબી શહેરના નહેરૂ ગેટ ચોક પાસે ભોજાણી પરિવારના કુળદેવી ભવાની માતાજીનું મંદિર આવેલ છે ત્યાં દર વર્ષે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આગામી તા ૫ ના રોજ ભોજાણી પરિવારના કુળદેવીનો નવચંડી યજ્ઞ રાખવામાં આવ્યો છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વસતા ભોજાણી પરિવારના લોકો સહકુટુંબ હાજર રહેશે તેવું આયોજકોએ જણાવ્યું છે

મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી માતાજીના નવચંડી યજ્ઞનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા ૫/૪ ને બુધવારના રોજ કુળદેવી ભવાની માતાજીનું મંદિર મોરબી નહેરુ ગેઇટ ચોક પાસે આવેલ છે ત્યાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે ૮:૩૦ વાગ્યા હવન, બપોરે ૧૨:૩૦ વાગ્યે બીડું હોમશે અને ત્યારબાદ મહાપ્રસાદ યોજાશે જેનો સમગ્ર ભોજાણી પરિવારના લોકોએ સહકુટુંબ હાજર રહીને લાભ લેવા માટે થઈને આયોજકોએ જણાવ્યું છે અને આ નવચંડી યજ્ઞ અંગેની વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૦૩૩૩ ૦૫૧૧૨ ઉપર સંપર્ક કરવા માટે આયોજકોએ જણાવ્યું છે






Latest News