મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શુક્રવારે કોરોનાના ૩૪ પોઝિટિવ કેસ નોંધાયા


SHARE











મોરબી જિલ્લામાં શુક્રવારે કોરોનાના ૩૪ પોઝિટિવ કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોના ધીમેધીમે માથું ઊંચકી રહ્યો છે અને સતત કેસ વધી રહ્યા છે દરમ્યાન મોરબી જિલ્લામાં શુક્રવારે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી ૩૪ પોઝિટિવ નોંધાયેલ છે જેમાં મોરબી ગ્રામ્યમાં ૧૧મોરબી શહેરમાં ૫હળવદ ગ્રામ્યમાં ૧૨, ટંકારા ૩, માળીયા ૨ અને વાંકાનેર શહેરમાં ૧ કેસ નોંધાયેલ છે

મોરબી જિલ્લામાં શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે ૧૦૧૨ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ૩૪ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવેલ છે જેમાં મોરબી ગ્રામ્યમાં ૧૧મોરબી શહેરમાં ૫હળવદ ગ્રામ્યમાં ૧૨, ટંકારા ૩, માળીયા ૨ અને વાંકાનેર શહેરમાં ૧ કેસ નોંધાયેલ છે આજની તારીખે મોરબી જીલ્લામાં સતત એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે ત્યારે આજની તારીખે મોરબી જીલ્લામાં ૧૭૬ કોરોનાના એક્ટિવ કેસ નોંધાયેલ છે અને જો કેઅગાઉ જે લોકોને કોરોના પોઝિટિવ આવેલ છે તેમાંથી ૨૩ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે






Latest News