મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ડીડીઓ તરીકે ડી.ડી.જાડેજા મુકાયા


SHARE











મોરબી જીલ્લામાં ડીડીઓ તરીકે ડી.ડી.જાડેજા મુકાયા

 ગુજરાત સરકાર દ્વારા એકી સાથે ૧૦૯ આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં મોરબીના ડીડીઓ પરાગ ભગદેવને બદલીને તેની જગ્યાએ અગાઉ મોરબી જીલ્લામાં ડીઆરડીએ વિભાગમાં ફરજ બજાવી ગયેલ ડી.ડી.જાડેજાને ડીડીઓ તરીકે મૂકવામાં આવેલ છે

રાજ્યમાં મોટાપાયે આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અને એકીસાથે ૧૦૯ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં ઘણા બધા સિનિયર અધિકારીઓને બદલાવવામાં આવ્યા છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીના ડીડીઓ પરાગ ભગદેવને ભાવનગરમાં રિજનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટી તરીકે મૂકવામાં આવ્યા છે અને મોરબી જીલ્લામાં ડીડીઓ તરીકે અગાઉ મોરબી જીલ્લામાં ડીઆરડીએ વિભાગમાં ફરજ બજાવી ગયેલ ડી.ડી.જાડેજાને મૂકવામાં આવ્યા છે






Latest News