મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા મોરબીના ચાચાપર ગામે કારખાનાની કોલોનીમાં રહેતો યુવાન જમીને ઊભો થયા બાદ અચાનક ઉલટી થતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાઓને સતાવતા મેનોપોઝ પર નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર યોજાશે


SHARE











મોરબીમાં મહિલાઓને સતાવતા મેનોપોઝ પર નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર યોજાશે

રજોનિવૃત્તિ એટલે કે મેનોપોઝ એ રોગ નથી પરંતુ અવસ્થા છે. આ એવો સમય છે જેમાં મહિલાઓ માનસિક રીતે સૌથી વધુ મૂંઝવણ અનુભવે છે. ત્યારે મોરબી ખાતે આગામી તા ૨૩ ના રોજ મેનોપોઝ પર નિઃશુલ્ક માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં આ સેમિનાર સાંજે ૪ થી ૬ વાગ્યના સમયમાં શનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર ધામ હોલ ખાતે રાખવામા આવેલ છે આ નિશુલ્ક સેમીનાર છે જેથી કરીને મહિલાઓને તેનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આ તકે સદભાવના હોસ્પિટલના તબીબ અને IMA મોરબીના સિનિયર સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. હેમા પટેલ મેનોપોઝ સંબંધિત માર્ગદર્શન આપશે તેમજ સેમીનારમાં મેનોપોઝ પેહલા, દરમ્યાન અને પછી થતી તકલીફો અને તેનું નિવારણ તથા સ્ત્રીઓને થતાં કેન્સર અંગે માહિતી આપવામાં આવશે. આ સેમિનારમાં ભાગ લેવા માટે મોબાઈલ નં ૬૩૫૧૪ ૩૧૫૫૪ ઉપર રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે






Latest News