મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આયુર્વેદ કથા યોજાઇ


SHARE











મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આયુર્વેદ કથા યોજાઇ

મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મધૂરમ ફાઉન્ડેશન મોરબી તથા આયુર્વેદ પ્રચાર સંગઠન દ્વારા ગુજરાતના ખ્યાતનામ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખાસ કરીને લોકોને સમજાવવામાં આવ્યું હતું કે પૈસાથી દરેક વસ્તુ ખરીદી શકાતી નથી માટે આપણાં તથા આપણાં કુટુંબના આરોગ્ય બાબતે દરેક લોકોને સજાગ થવાની જરૂર છે આ આયુર્વેદ કથામાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને કથાનો લાભ લીધો હતો અને આયોજકના કહેવા મુજબ ન માત્ર મોરબી પરંતુ આસપાસના ગામોમાંથી પણ આયુર્વેદ કથામાં લોકો આવ્યા હતા ખાસ કરીને વર્તમાન સમયમાં આહાર જ ખોટો હોય ત્યારે દવાની કોઈ અસર થતી નથી, માટે પહેલા આહાર બરાબર કરવામાં આવે તો ભવિષ્યમાં દવાની કોઈ જરૂર નથી. તેવું પણ લોકોને સમજાવવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, દરેક ઘરનું સંચાલન બહેનોના હાથમાં હોય છે. આથી તેમના કુટુંબના સભ્યોની સુરક્ષા અર્થે વધુમાં વધુ બહેનો આ આયુર્વેદ કથામાં આવ્યા હતા






Latest News