મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત પાટીદાર કર્મયોગી પરિવારનું સ્નેહમિલન યોજાયું


SHARE











મોરબીમાં સમસ્ત પાટીદાર કર્મયોગી પરિવારનું સ્નેહમિલન યોજાયું

મોરબી નજીકના સનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મોરબી જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓની અંદર ફરજ બજાવતા સમસ્ત પાટીદાર કર્મયોગીઓના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી કલેકટર કચેરી સહિત જુદી જુદી સરકારી કચેરીઓની અંદર ફરજ બજાવતા સરકારી અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ત્યારે સંગઠન શક્તિ ઉપર આયોજકો દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો






Latest News