મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત પાટીદાર કર્મયોગી પરિવારનું સ્નેહમિલન યોજાયું


SHARE











મોરબીમાં સમસ્ત પાટીદાર કર્મયોગી પરિવારનું સ્નેહમિલન યોજાયું

મોરબી નજીકના સનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મોરબી જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓની અંદર ફરજ બજાવતા સમસ્ત પાટીદાર કર્મયોગીઓના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી કલેકટર કચેરી સહિત જુદી જુદી સરકારી કચેરીઓની અંદર ફરજ બજાવતા સરકારી અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ત્યારે સંગઠન શક્તિ ઉપર આયોજકો દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો






Latest News