મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં રંગોત્સવની ઉજવણી કરાઇ


SHARE











મોરબીની સબ જેલમાં રંગોત્સવની ઉજવણી કરાઇ

હોળી હિન્દુ ધર્મના સૌથી મુખ્ય તહેવારોમાંથી એક છે. પૌરાણિક કથા મુજબભક્ત પ્રહલાદની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લઇને જ્યારે હિરણ્યકશીપુનો વધ કર્યો હતો ત્યારથી આ તહેવારને ઊજવવાની પરંપરા ચાલી રહી છે.જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે હોળીનાં બીજા દિવસે ધુળેટી  મનાવાય છે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે આ પાવન પર્વ પર જેલમાં રહેલા અંતેવાસીઓ તેઓના પરિવારથી દુર હોય જેથી માનસિક તણાવ ન ઉદભવે તેમજ ભાઇચારાની ભાવના રહે તે હેતુસર  મોરબી સબ જેલમાં ધુળેટીના તહેવારનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી સબ જેલના અધિક્ષક ડી.એમ.ગોહેલ, ઇ.ચા.જેલર પી.એમ.ચાવડા સહિતનો સ્ટાફ તેમજ જેલમાં રહેલા અલગ-અલગ ધર્મના તમામ બંદિવાનો દ્રારા રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી






Latest News