વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોના કાળ-ઝૂલતા પૂલમાં અવસાન પામેલા લોકોના મોક્ષાર્થે યોજાયેલ કથામાં ધારાસભ્ય હાજર રહ્યા


SHARE











મોરબીમાં કોરોના કાળ-ઝૂલતા પૂલમાં અવસાન પામેલા લોકોના મોક્ષાર્થે યોજાયેલ કથામાં ધારાસભ્ય હાજર રહ્યા

મોરબીમાં કોરોના કાળ તેમજ ઝૂલતા પૂલનાં ગુમાવેલા સદગતની આત્માની શાંતિ અર્થે તેમજ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સામાકાંઠે સોઓરડીમાં અંબિકા ગરબી ચોક ખાતે આ કથા ચાલી રહી છે જેમાં કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા મિલન જેવા ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ કથામાં વ્યાસપીઠેથી મોરબીના ભાગવત આચાર્ય શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા દ્વારા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કથામાં હાજર રહ્યા હતા અને તેને કથાનું રસપાન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત સોઓરડી વિસ્તારના લોકો, સર્વ મિત્રમંડળ, સર્વ સામાજિક- સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા લોકો જહેમત ઉઠાવી રહી છે.






Latest News