મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના શિક્ષકે ૨૭ મી વખત કર્યું રક્તદાન


SHARE











મોરબીના શિક્ષકે ૨૭ મી વખત કર્યું રક્તદાન

કોઈપણ દર્દી હોસ્પીટલમાં સારવાર હેઠળ હોય અને તેની મહામૂલી જિંદગીને બચાવવા માટે રક્તની જરૂર હોય છે ત્યારે જો રક્તની બોટલ મળી જાય તો જિંદગીને બચાવી શકાય છે જેથી કરીને ઘણા રક્તદાતાઓ દ્વારા સમયાંતરે આઠવ તો લોકોને જરૂર હોય ત્યારે રકતદાન કરવામાં આવે છે ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દી માટે તાત્કાલિક બ્લડની જરૂરિયાત હતી જેથી કરીને મોરબીમાં રહેતા શ્રી જુના જાંબુડીયા પ્રાથમિક શાળાના શિક્ષક કુશભાઈ દિનેશચંદ્ર અંતાણીને યુવા આર્મી ગ્રુપ દ્વારા જાણ કરતાં કુશભાઈએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ (મોરબી) જઈને રક્તદાન કર્યું હતું. અને અત્યાર સુધીમાં જરૂરિયાતના સમયે તેઓએ ૨૭ વખત રક્તદાન કરીને લોકોની મહામૂલી જિંદગીને બચાવવા માટેનું કામ કર્યું છે 






Latest News