મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના શિક્ષકે ૨૭ મી વખત કર્યું રક્તદાન


SHARE











મોરબીના શિક્ષકે ૨૭ મી વખત કર્યું રક્તદાન

કોઈપણ દર્દી હોસ્પીટલમાં સારવાર હેઠળ હોય અને તેની મહામૂલી જિંદગીને બચાવવા માટે રક્તની જરૂર હોય છે ત્યારે જો રક્તની બોટલ મળી જાય તો જિંદગીને બચાવી શકાય છે જેથી કરીને ઘણા રક્તદાતાઓ દ્વારા સમયાંતરે આઠવ તો લોકોને જરૂર હોય ત્યારે રકતદાન કરવામાં આવે છે ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દી માટે તાત્કાલિક બ્લડની જરૂરિયાત હતી જેથી કરીને મોરબીમાં રહેતા શ્રી જુના જાંબુડીયા પ્રાથમિક શાળાના શિક્ષક કુશભાઈ દિનેશચંદ્ર અંતાણીને યુવા આર્મી ગ્રુપ દ્વારા જાણ કરતાં કુશભાઈએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ (મોરબી) જઈને રક્તદાન કર્યું હતું. અને અત્યાર સુધીમાં જરૂરિયાતના સમયે તેઓએ ૨૭ વખત રક્તદાન કરીને લોકોની મહામૂલી જિંદગીને બચાવવા માટેનું કામ કર્યું છે 






Latest News