મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે જર્જરિત સમય ગેઇટ ઉતારી લેવાયો


SHARE











મોરબીના શનાળા રોડે જર્જરિત સમય ગેઇટ ઉતારી લેવાયો

મોરબી ઝુલતા પુલની દૂર ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હોય તેમ પહેલા મોરબી સિવિલ હોસ્પિટલા પાસેના જર્જરિત ગેઇટને તાત્કાલિક રીપેર કરવામાં આવ્યો હતો ત્યારે બાદ હાલમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ શહેરના પ્રવેશદ્વાર સમાન “સમય ગેઇટ” જર્જરિત હોવાથી તેને દૂર કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો કે પછી રાહદારી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બને તો તેના ભોગ ન બને તેના માટે આ ગેટને હાલમાં ઉતારી લેવામાં આવ્યો હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.






Latest News