મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે જર્જરિત સમય ગેઇટ ઉતારી લેવાયો


SHARE











મોરબીના શનાળા રોડે જર્જરિત સમય ગેઇટ ઉતારી લેવાયો

મોરબી ઝુલતા પુલની દૂર ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હોય તેમ પહેલા મોરબી સિવિલ હોસ્પિટલા પાસેના જર્જરિત ગેઇટને તાત્કાલિક રીપેર કરવામાં આવ્યો હતો ત્યારે બાદ હાલમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ શહેરના પ્રવેશદ્વાર સમાન “સમય ગેઇટ” જર્જરિત હોવાથી તેને દૂર કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો કે પછી રાહદારી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બને તો તેના ભોગ ન બને તેના માટે આ ગેટને હાલમાં ઉતારી લેવામાં આવ્યો હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.






Latest News