મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં મુંડિયા સ્વામી આશ્રમ દ્વારા શિવરાત્રિએ શોભાયાત્રા યોજાઇ


SHARE











મોરબીમાં મુંડિયા સ્વામી આશ્રમ દ્વારા શિવરાત્રિએ શોભાયાત્રા યોજાઇ

મોરબીમાં સુપર ટોકીઝ પાસે આવેલ મુંડિયા સ્વામી આશ્રમે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દર વર્ષે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ શિવ પાર્વતીનો ધાર્મિક ઉત્સવ પૂર જોરથી ઉજવાયો હતો ત્યારે લક્ષ્મી નારાયણ નારાયણ શિવગણ નારદ મુનિ સાધુ સંતો સર્વ વેશભૂષા સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના નેહરુ ગેટ ચોકથી સુપર ટોકીઝ સુઘી શોભાયાત્રા નીકળી હતી અને મોરબીની ધર્મ પ્રેમી જનતાએ તેનો લાભ લઇ અને શિવ પાર્વતીના આશીર્વાદ લીધા હતા અને રાત્રે સર્વ ધર્મ પ્રેમી જનતાને ફરાળનો ભંડારોમાં પ્રસાદ લીધો હતો અને ચાર પહોરની આરતી પણ ભક્તો દ્વારા કરવામાં આવી હતી.






Latest News