મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં બ્રહ્મપુરી સોસાયટીના પ્રવેશદ્વારનું કરાશે ઉદ્ઘાટન


SHARE











મોરબીમાં બ્રહ્મપુરી સોસાયટીના પ્રવેશદ્વારનું કરાશે ઉદ્ઘાટન

મોરબીના નવલખી રોડ ઉપર ત્રિમંદિર સામેના ભાગમાં બ્રહ્મપુરી સોસાયટી બનાવવામાં આવેલ છે તેના મુખ્ય પ્રવેશદ્વારનું નિર્માણ થઈ ગયું છે ત્યારે આ પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન આગામી મંગળવારને તા ૨૧ ના રોજ સવારે ૧૦ કલાકે રાખવામા આવ્યું છે આ ગેઇટ માટેના મુખ્ય દાતા ડો. બી.કે. લહેરૂ હોવાથી તે ગેટને અ.સૌ. ઉર્મિલાબેન બીપીનચંદ્ર લહેરૂ નામ આપવામાં આવ્યું છે અને અનિલ બી. જોષી (લંડન) વાળાના હસ્તે પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News