મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

માળીયા (મી.) ચાંચાવદરડામાં સીણોજીયા પરિવાર દ્વારા નવ કુંડી યજ્ઞ યોજાયો


SHARE











માળીયા (મી.) ચાંચાવદરડામાં સીણોજીયા પરિવાર દ્વારા નવ કુંડી યજ્ઞ યોજાયો

માળિયા (મી.)ના ચાંચાવદરડા ગામે સીણોજીયા પરિવારના કુળદેવી આદ્યશક્તિ માતાજીના મંદિરે નવ કુંડી યજ્ઞ અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ચાંચાવદરડા ગામે સીણોજીયા પરિવારના આ કાર્યક્રમમાં ચાંચાવદરડા, હડમતીયા, વાઘગઢ, ઓટાળા, વીરપર, માનગઢ તથા સીણોજ ગામના સીણોજીયા પરિવારના લોકો સહકુટુંબ હાજર રહ્યા હતા અને યજ્ઞમાં આહુતિ આપી હતી તેમજ દર્શન અને સ્નેહ મિલનનો લાભ લીધો હતો






Latest News