મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ-બજરંગ દળ દ્વારા શિવાજી મહારાજની જન્મ જયંતી ઉજવાઇ


SHARE











મોરબીમાં વિહિપ-બજરંગ દળ દ્વારા શિવાજી મહારાજની જન્મ જયંતી ઉજવાઇ

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ, દળ ગૌરક્ષક દ્વારા હિન્દુ હદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી દર વર્ષે કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષ પણ કરવામાં આવી હતી અને ત્યારે મોરબીના સબજેલ ચોક ખાતે મૂકવામાં આવેલ શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલોથી સજાવીને જય છત્રપતિ શિવાજી મહારાજ, જય ભવાની જય શિવાજીના નારા લગાવ્યા હતા અને શિવાજી મહારાજની જન્મ જયંતી ઉજવી હતી






Latest News