મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ દ્વારા વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાના નિધન અન્વયે શોક વ્યક્ત કરાયો


SHARE











મોરબીના રામધન આશ્રમ દ્વારા વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાના નિધન અન્વયે શોક વ્યક્ત કરાયો

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલા રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન દ્વારા તાજેતરમાં વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાના નિધન અનવયે શ્રદ્ધાંજલિ આપીને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.તા.૩૦ મી ડિસેમ્બરના વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબાનું સો વર્ષની જૈફ વયે અવસાન થતાં નરેન્દ્રભાઇ મોદીએ પોતાના ભાઈ પંકજભાઈના નિવાસ્થાને પહોંચીને માતાના અંતિમ દર્શન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અંતિમવિધિમાં જોડાયા હતા અને માતાના પાર્થિવદેહને મુખાગ્ની આપી હતી ત્યારે આ દુઃખની ઘડીમાં રામધન આશ્રમ પરિવાર વતી મહંત ભાવેશ્વરીબેન દ્વારા હીરાબાને શ્રદ્ધાંજલિ આપી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ મોરબીના મકનસર ગામ પાસે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના શિષ્ય એવા રત્નેશ્વરીબેનની કથા ચાલુ હોય કથા દરમિયાન કથાકાર રત્નેશ્વરીબેને સ્વર્ગસ્થ હીરાબાના અવસાન અન્વયે કથા દરમિયાન શાબ્દિક શ્રદ્ધાંજલિ પાઠવી તેઓની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી રામધૂન બોલાવી હતી






Latest News