મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના અગાભી પીપળીયાની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં આરોપીઓના જામીન મંજૂર


SHARE











વાંકાનેરના અગાભી પીપળીયાની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં આરોપીઓના જામીન મંજૂર

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયામા આવેલ સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર કબજો કરેલ હતો જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન મા ગુજરાત જમીન પચાવી પાડવા અધિનીયમ (લેન્ડ ગ્રેબીંગ) હેઠળ ફરિયાદ નોંધાઈ હતી અને આ ગુનામાં પકડાયેલા આરોપીઓની રેગ્યુલર જામીન અરજી મૂકવામાં આવી હતી જેને કોર્ટે મંજુર કરેલ છે

 વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં  ગુજરાત જમીન પચાવી પાડવા અધિનીયમ (લેન્ડ ગ્રેબીંગ) કલમ ૩૪(૪)૫(ગ) તથા ઈ.પી.કો. કલમ ૧૧૪ હેઠળ ફરીયાદ નોધાયેલ હતી અને આ કામનાં આરોપીઓ જીતુભા ભરતસિંહ જાડેજામનજીભાઈ રાયમલભાઈ તથા કમાભાઈ દેવશીભાઈની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી જેમાં આરોપી તરફે મોરબીના વકીલ કાનજી એમ. ગરચર રોકાયેલા હતા અને તેને ધારદાર દલીલ કરેલ હતી તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીને રેગ્યુલર જામીન અરજી મંજુર કરવા દલીલ કરેલ હતી જેથી કોર્ટે આરોપીને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે.






Latest News