ચુંટણી ઇફેકટ : મોરબી રવિરાજ ચોકડી પાસેથી દેશી બનાવટનો તમંચો તથા બે જીવતા કાર્ટીઝ સાથે એક પકડાયો
મોરબી જીલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજે ઝૂલતા પુલના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
SHARE
મોરબી જીલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજે ઝૂલતા પુલના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
ચુંવાડીયા કોળી ઠાકોર સમાજ મોરબી જિલ્લા ટીમ મોરબી જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મોરબીમા જે દુર્ભાગ્યપૂર્ણ ઝુલતાપુલ તુટવાની ઘટના બની તેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેની પાછળ ઝુલતા પુલની દુર્ધટના સ્થળ પર મોરબી જીલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણિયા, મોરબી તાલુકા પંચાયત સદસ્ય તુલસીભાઈ પાટડિયા, પત્રકાર વિષ્ણુભાઈ મજેઠીયા, સમાજ આગેવાન અજયભાઈ વાઘાણી, ધનજીભાઈ શંખેસરીયા, મોરબી જિલ્લા ઠાકોર સેના સોશ્યલ મિડિયા સેલ યોગેશજી ઠાકોર, મોરબી જિલ્લા ઠાકોર સેના યુવા કાર્યકર્તા મયુરભાઈ બાબરિયા, મોરબી તાલુકા પ્રમુખ જયદીપજી ઠાકોર, મોરબી તાલુકા ઉપપ્રમુખ કિશનભાઈ કારૃ, મોરબી શહેર મંત્રી મહેશજી ઠાકોર, મોરબી શહેર સલાકાર મંત્રી નવઘણભાઈ ધામેચા, ખારી વિસ્તાર પ્રમુખ ભરતભાઇ પીપળીયા, ખારી વિસ્તાર સંગઠન મંત્રી દર્શનજી ઠાકોર, અમરેલી ગામ સમિતિ સભ્ય મહેશભાઈ ઠાકોર સહિતના હાજર રહ્યા હતા