તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કલેક્ટરની હાજરીમાં એકતા શપથ લેવામાં આવ્યા


SHARE











મોરબી જિલ્લા કલેક્ટરની હાજરીમાં એકતા શપથ લેવામાં આવ્યા

લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી તા. ૩૧ ઓક્ટોબરની દર વર્ષે "રાષ્ટ્રીય એકતા દિવસ" તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે આજે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં "રાષ્ટ્રીય એકતા દિવસના" શપથ લેવામાં આવ્યા હતા. જે અંતર્ગત આજે મોરબી જિલ્લામાં પણ કલેકટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને તેમજ નિવાસી અધિક કલેકટર એન.કે. મુછારની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા "એકતા શપથ" લેવામાં આવ્યા હતા.






Latest News