મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના બોરીચાવાસમાં વિહીપ-બજરંગ દળનો ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો


SHARE











મોરબીના બોરીચાવાસમાં વિહીપ-બજરંગ દળનો ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમીતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ મોરબી શહેરની ટીમ દ્વારા ત્રિશુલ દીક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૨૫૧ કાર્યકર્તાને ત્રિશુલ દીક્ષા આપવામા આવી હતી. આ કાર્યક્રમ હનુમાન દેરી મંદિર, બોરીચાવાસ, લીલાપર રોડ ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રામ મહેલ મંદિરના મહંત હાજર રહ્યા હતા અને તેમના હસ્તે છોકરાઓને તેમના  ત્રિશુલ દીક્ષા અર્પણ કરવામાં આવી હતી અને તેમને ત્રિશુલ દીક્ષા લીધેલા કાર્યકર્તાઓને આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની જિલ્લા ટિમની પણ ઉપસ્થિતિ હતી.તેમ મોરબી જિલ્લા પ્રચાર-પ્રસાર સંયોજક ભાવિક ભટ્ટે યાદીમાં જણાવેલ છે.






Latest News