મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખને કાર્યકર્તાના ઘરે હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા સારવાર દરમ્યાન નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં આમ આદમી પાર્ટીનો જનસંવાદનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં આમ આદમી પાર્ટીનો જનસંવાદનો કાર્યક્રમ યોજાયો

મોરબીના રામધન આશ્રમ ખાતે આમ આદમી પાર્ટીનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી  સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને લગભગ ૪૦૦ થી વધી લોકો આપમાં જોડાયા હતા ત્યારે જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં યોજાયેલ કાર્યક્રમમાં પંકજ રાણસરિયા, ગિરીશ પેથાપરા સહિતનાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને ત્યાર બાદ કૈલાસદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા લઠ્ઠાકાંડ અને ભ્રષ્ટાચારમાં ગાળા ડૂબ ભાજપના નેતાઓની ઝાટકણી કાઢી હતી અને અંતમાં જિલ્લા પ્રમુખ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી






Latest News