મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું


SHARE











મોરબી સબ જેલમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

ગુજરાતનાં અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટીની કચેરી અમદાવાદના વડા ડો. કે.એલ.એન.રાવ ની સુચના હેઠળ જેલની ચાર દિવાલની અંદર રહેતા અંતેવાસીઓના માનસમાં પલ્લવીત સુરભીત નૈર્સગિક વાતાવરણથી આત્મચિંતનના માર્ગ પ્રયાણ થકી નાગરીક ધર્મ, માનવ ધર્મ, ભાવ ધર્મની સચેતના જાગે અને સકારાત્મક બંદિવાનોના પુનવર્સનની સિધ્ધિ હાંસલ થઇ શકે છે તે માટે જેલોમાં શાંત, સુન્દર અને પ્રદુષણ રહિત વાતાવરણ લાવી શકાય તે હેતુસર મોરબી સબ જેલમાં રહેણાંક વિસ્તાર તેમજ બિન-રહેણાંક વિસ્તાર પડતર ખાલી રહેલ જમીનમાં જેલની શિસ્ત અને સલામતીને ધ્યાને લઇ વુક્ષો, ફુલ છોડ, ફળાઉ ઝાડ, આયુએવેદિક ઓષધિઓ વિગેરે જેવા છોડોનુ ઇન્ચાર્જ અધિક્ષક કે.એસ.પટણી તથા ઇન્ચાર્જ સલામતિ જેલર પી.એમ.ચાવડા તેમજ જેલ સ્ટાફના હસ્તક વુક્ષારોપણનું કરવામાં આવેલ છે






Latest News