મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું


SHARE











મોરબી સબ જેલમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

ગુજરાતનાં અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટીની કચેરી અમદાવાદના વડા ડો. કે.એલ.એન.રાવ ની સુચના હેઠળ જેલની ચાર દિવાલની અંદર રહેતા અંતેવાસીઓના માનસમાં પલ્લવીત સુરભીત નૈર્સગિક વાતાવરણથી આત્મચિંતનના માર્ગ પ્રયાણ થકી નાગરીક ધર્મ, માનવ ધર્મ, ભાવ ધર્મની સચેતના જાગે અને સકારાત્મક બંદિવાનોના પુનવર્સનની સિધ્ધિ હાંસલ થઇ શકે છે તે માટે જેલોમાં શાંત, સુન્દર અને પ્રદુષણ રહિત વાતાવરણ લાવી શકાય તે હેતુસર મોરબી સબ જેલમાં રહેણાંક વિસ્તાર તેમજ બિન-રહેણાંક વિસ્તાર પડતર ખાલી રહેલ જમીનમાં જેલની શિસ્ત અને સલામતીને ધ્યાને લઇ વુક્ષો, ફુલ છોડ, ફળાઉ ઝાડ, આયુએવેદિક ઓષધિઓ વિગેરે જેવા છોડોનુ ઇન્ચાર્જ અધિક્ષક કે.એસ.પટણી તથા ઇન્ચાર્જ સલામતિ જેલર પી.એમ.ચાવડા તેમજ જેલ સ્ટાફના હસ્તક વુક્ષારોપણનું કરવામાં આવેલ છે






Latest News