મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા ચોપડા વિતરણ અને ઇનામ વિતરણની કાર્યવાહી શરૂ


SHARE











મોરબીના ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા ચોપડા વિતરણ અને ઇનામ વિતરણની કાર્યવાહી શરૂ

મોરબીના ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને પાઠય પુસ્તક તેમજ ચોપડા વિતરણ અને દશેરાએ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાય છે.

હાલ ચાલુ વર્ષે પણ ચોપડા વિતરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે.જોકે કોરોનાને લીધે બે વર્ષથી ઇનામ વિતરણ કાર્યક્રમ મોકુફ રખાતો હતો જેથી ચાલુ વર્ષે ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ કરવામાં આવનાર હોય તે માટે ફોર્મ ભરી જવા યાદીમાં જણાવાયેલ છે.ધો.૧ થી ગ્રેજ્યુએટ તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા ઔદિચ્ય જ્ઞાતીના તમામ વિદ્યાર્થીઓ કે જેઓએ ૫૦ ટકાથી વધુ માર્ક મેળવ્યા હોય તેઓ ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૫-૭ હોય તે પહેલા ફોર્મ ભરી જવા તે માટે છેલ્લા વર્ષનું માર્કસીટ સાથે રાખવાનું રહેશે.ફોર્મ ભરવા માટે કાર્યાલય દર સોમવાર તેમજ ગુરૂવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન જ ખુલ્લુ રહેશે.જે સમય દરમિયાન ફોર્મ ફરી જવા મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્રારા જ્ઞાતીજનોને યાદીમાં જણાવાયેલ છે.






Latest News