મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી માળીયા(મી) વિધાનસભા સીટના આપના સક્રિય કાર્યકતાઓની મીટિંગ મળી


SHARE











મોરબી માળીયા(મી) વિધાનસભા સીટના આપના સક્રિય કાર્યકતાઓની મીટિંગ મળી

મોરબી માળીયા વિધાનસભા સીટ અંગે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા મોરબી માળીયા વિધાનસભાના સ્ક્રીય કાર્યકતાઓની સાથે ઉમા રિસોર્ટ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ હોદેદારો અને સક્રિય કાર્યકતાઓએ તેમાં હાજરી આપી હતી આ મીટિંગ શિવાજીભાઈ ડાંગર (ગુજરાત પ્રદેશ સંગઠન સહ મંત્રી અને મોરબી જિલ્લા પ્રભારી) અને વસંતભાઈ ગોરીયા (મોરબી જિલ્લા પ્રમુખ અને મોરબી માળીયા વિધાનસભા પ્રભારી)ની આગેવાનીમાં યોજાઇ હતી જેમાં આવનાર ૨૦ દિવસમાં ગામડા બેઠક અને ગામડાઓમાં જનસંવાદ શરૂ કરવા અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી તેમજ કાલથી સમગ્ર ગુજરાતમાં ફરી રહેલ પરિવર્તન યાત્રા આગામી તા, ૨૭ અને ૨૮ મોરબી ખાતે આવી રહી છે તે દરમિયાન થનાર કાર્યક્રમોની ચર્ચાઓ કરવામાં આવી હતી આ મિટિંગમાં મુખ્ય મહેમાન તરીકે દિલ્હીથી સૌરવ પાંડે ઉપસ્થિત રહેલ હતા અને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી સંગઠનના સકીર્ય કાર્યકતાઓમાંથી ૭ ટિમો બનાવી છે જે  આગામી ૧૦ દિવસમાં ૭૦ ગામોમાં તમામ ઘરો સુધી આમ આદમી પાર્ટીને પહોંચાડવાનો નિશ્ચય કરેલ છે.






Latest News