હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સિરામીક એસો.ના માજી પ્રમુખ સહિત ૫૦૦ થી વધુ લોકો આપમાં જોડાયા


SHARE











મોરબી સિરામીક એસો.ના માજી પ્રમુખ સહિત ૫૦૦ થી વધુ લોકો આપમાં જોડાયા

રાજકોટમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવ્યા છે ત્યારે મોરબી સિરામીક એસો.ના માજી પ્રમુખ સહિત ૫૦૦ થી વધુ લોકો મોરબી જિલ્લામાંથી આમ આદમી પાર્ટી,આ જોડાયા છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

મોરબી જિલ્લામાંથી ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી વાતો ચાલી રહી હતી તેવામાં રાજકોટની મુલાકાતે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આવ્યા હતા ત્યારે મોરબી સિરામીક એસો.ના માજી પ્રમુખ ગિરીશભાઈ પેથાપરા સહિત ૫૦૦ થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાંથી નિલેશભાઈ એરવાડિયા, રેખાબેન એરવાડિયા, પ્રફુલાબેન, દિનેશભાઈ કુંડારિયા, ભાણજીભાઈ ફુલતરીયા સહિતના પણ આપમાં જોડાયેલ છે તેવું આપના આગેવાનોએ જણાવ્યુ છે.






Latest News