મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરીને  ગુજરાત સ્થપના દિન ઉજવાયો


SHARE











મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરીને  ગુજરાત સ્થપના દિન ઉજવાયો

ગુજરાત સ્થપના દિન નિમિતે મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા નીલકંઠ સોસાયટીમાં આવેલ નીલકંઠ  મહાદેવના મંદિરે વૃક્ષારોપણ કાર્યક્ર્મ તેમજ નવી પેઢીને વૃક્ષનું જ્ઞાન તેમજ વૃક્ષની આપણા જીવનમાં કેટલી મહત્વતા છે તે સમજાવવામાં આવ્યું હતું આ ઉપરાંત પર્યાવરણ નું જતન અને સ્વછતાનો સંદેશ અને દેશપ્રેમની શપથ વિધિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પર્યાવરણ પરિવારના  સભ્ય  કવિ જલરૂપકડીવાર વિપુલભાઈ, કડીવાર સાગરભાઈ, નકુમ  મનોજ, નકુમ હર્ષદ, નકુમ  હાર્દિક, નીરવભાઈ પીઠડીયા, જેનીશ કાનાબાર અને નિલકંઠ રેસીડેન્સીના બધા રહેવાસીઓ ભાઈ, બહેનો અને બાળકો અને પ્રકૃતિ પ્રેમી હાજર રહ્યા હતા






Latest News