મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરીને  ગુજરાત સ્થપના દિન ઉજવાયો


SHARE











મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરીને  ગુજરાત સ્થપના દિન ઉજવાયો

ગુજરાત સ્થપના દિન નિમિતે મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા નીલકંઠ સોસાયટીમાં આવેલ નીલકંઠ  મહાદેવના મંદિરે વૃક્ષારોપણ કાર્યક્ર્મ તેમજ નવી પેઢીને વૃક્ષનું જ્ઞાન તેમજ વૃક્ષની આપણા જીવનમાં કેટલી મહત્વતા છે તે સમજાવવામાં આવ્યું હતું આ ઉપરાંત પર્યાવરણ નું જતન અને સ્વછતાનો સંદેશ અને દેશપ્રેમની શપથ વિધિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પર્યાવરણ પરિવારના  સભ્ય  કવિ જલરૂપકડીવાર વિપુલભાઈ, કડીવાર સાગરભાઈ, નકુમ  મનોજ, નકુમ હર્ષદ, નકુમ  હાર્દિક, નીરવભાઈ પીઠડીયા, જેનીશ કાનાબાર અને નિલકંઠ રેસીડેન્સીના બધા રહેવાસીઓ ભાઈ, બહેનો અને બાળકો અને પ્રકૃતિ પ્રેમી હાજર રહ્યા હતા






Latest News