મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ચાલતી હનુમાન ચાલીસા કથાનો આજે છેલ્લો દિવસ: યુટ્યુબ ફેમ ખજૂરભાઈ આવશે


SHARE







મોરબીમાં ચાલતી હનુમાન ચાલીસા કથાનો આજે છેલ્લો દિવસ: યુટ્યુબ ફેમ ખજૂરભાઈ આવશે

મોરબીમાં રવાપર-ધનુડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કથાનો આજે છેલ્લો દિવસ સી હે ત્યારે રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી ચાલતી આ કથામાં સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામી તેની સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને યુટ્યુબ ફેમ ખજૂરભાઈના નામથી જાણીતા નિતીન જાની પણ હાજર રહેવાના છે

મોરબીમાં સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા હનુમાન ચાલીસા  કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામી તા ૨૬ થી શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે અને આજે તા૨ ના રોજ કથાનો છેલ્લો દિવસ છે ત્યારે યુટ્યુબ ફેમ ખજૂરભાઈના નામથી જાણીતા નિતીન જાની પણ હાજર રહેવાના છે






Latest News