મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં ચાલતી હનુમાન ચાલીસા કથાનો આજે છેલ્લો દિવસ: યુટ્યુબ ફેમ ખજૂરભાઈ આવશે


SHARE











મોરબીમાં ચાલતી હનુમાન ચાલીસા કથાનો આજે છેલ્લો દિવસ: યુટ્યુબ ફેમ ખજૂરભાઈ આવશે

મોરબીમાં રવાપર-ધનુડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કથાનો આજે છેલ્લો દિવસ સી હે ત્યારે રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી ચાલતી આ કથામાં સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામી તેની સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને યુટ્યુબ ફેમ ખજૂરભાઈના નામથી જાણીતા નિતીન જાની પણ હાજર રહેવાના છે

મોરબીમાં સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા હનુમાન ચાલીસા  કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામી તા ૨૬ થી શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે અને આજે તા૨ ના રોજ કથાનો છેલ્લો દિવસ છે ત્યારે યુટ્યુબ ફેમ ખજૂરભાઈના નામથી જાણીતા નિતીન જાની પણ હાજર રહેવાના છે






Latest News