મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેર એસટી ડેપો દ્વારા ગુજરાત સ્થાપના દિવસે નવા પાંચ રૂટ શરૂ કરાયા


SHARE











વાંકાનેર એસટી ડેપો દ્વારા ગુજરાત સ્થાપના દિવસે નવા પાંચ રૂટ શરૂ કરાયા

 (શાહરૂખ ચૌહાણ) વાંકાનેર એસટી ડેપો દ્વારા ગુજરાત સ્થાપના દિવસે અને ગુજરાત એસટી સ્થાપના દિવસે વાંકાનેર ડેપો દ્વારા લોકોની માંગણીને લઇ નવા પાંચ રૂટ શરૂ કરવામાં આવ્યા જેમાં મોરબી થી સુરેન્દ્રનગર વાયા હળવદ અને વાંકાનેર થી બગદાણા વાંકાનેર થી માડોર મોરબી હાઉસિંગ હાઉસ થી રાજકોટ વાંકાનેરથી નલિયા આમ અલગ અલગ રૂટ શરૂ કરવામાં આવ્યા છે વાંકાનેર ડેપો દ્વારા શરૂ કરવામાં આવેલા નવા રૂટ તેમજ પુન શરૂ કરેલ રૂપને વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શિરસિયા અને જયુભા જાડેજા ડેપો મેનેજર કવિતાબેન ભટ્ટ દ્વારા એસ.ટી.ની બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી અને આ પ્રસંગેને અનુરૂપ આપી એ.ટી. એસ. ભરતસિંહ જાડેજા, એ. ટી. આઈ મહેબુબભાઈ લાહેજી, નિવૃત ડેપો મેનેજર એન. પી. જાડેજા, ડિરેક્ટર જયદેવસિંહ જાડેજા (જે. જે.), કેશિયર જે. બી. ઝાલા, ફ્યુલ ક્લાર્ક જનકસિંહ ઝાલા, જયદેવસિંહ ઝાલા, અશોક થુલેટીયા, રાજભા પરમાર, હમિદ કાદરી તેમજ બહોળી સંખ્યામાં કર્મચારીઓએ હાજરી આપી હતી સવારે ૧૦:૦૦ કલાકે વાંકાનેર-નલિયા, ૧૧:૫૫ વાંકાનેર-બગદાણા, ૧૯:૦૦ વાંકાનેર-મંડોર, મોરબીથી સુરેન્દ્રનગર, મોરબી જુના હાઉસિંગથી રાજકોટ, રાજકોટથી જુના હાઉસિંગના રૂટ શરૂ કરવામાં આવેલ છે જેથી મુસાફરોને સેવાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવે છે






Latest News