મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે રામજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીના બગથળા ગામે રામજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો

મોરબીના બગથળા ગામે રામજી મંદિર ભૂકંપ સમયે જર્જરિત થયું હતું જેથી તે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા રાખવામા આવ્યો હતો અને રામજાનકી સાથે હનુમાન અને શિવ તેમજ લક્ષ્મીજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી. અને આ તકે નકલંક મંદિરનાં મહંત દામજી ભગતે આશીર્વચન આપ્યા હતા અને આ કાર્યક્રમોમાં સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયા,રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયાજિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા  






Latest News