મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે રામજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના બગથળા ગામે રામજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો

મોરબીના બગથળા ગામે રામજી મંદિર ભૂકંપ સમયે જર્જરિત થયું હતું જેથી તે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા રાખવામા આવ્યો હતો અને રામજાનકી સાથે હનુમાન અને શિવ તેમજ લક્ષ્મીજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી. અને આ તકે નકલંક મંદિરનાં મહંત દામજી ભગતે આશીર્વચન આપ્યા હતા અને આ કાર્યક્રમોમાં સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયા,રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયાજિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા  






Latest News