સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે રામજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીના બગથળા ગામે રામજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો

મોરબીના બગથળા ગામે રામજી મંદિર ભૂકંપ સમયે જર્જરિત થયું હતું જેથી તે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા રાખવામા આવ્યો હતો અને રામજાનકી સાથે હનુમાન અને શિવ તેમજ લક્ષ્મીજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી. અને આ તકે નકલંક મંદિરનાં મહંત દામજી ભગતે આશીર્વચન આપ્યા હતા અને આ કાર્યક્રમોમાં સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયા,રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયાજિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા  






Latest News