મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના સરકારી તાલુકા પુસ્તકાલયમાં બાબા સાહેબના જીવનકવન ઉપર પ્રદર્શન યોજાયું


SHARE











મોરબીના સરકારી તાલુકા પુસ્તકાલયમાં બાબા સાહેબના જીવનકવન ઉપર પ્રદર્શન યોજાયું

ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી પ્રસંગે સરકારી તાલુકા પુસ્તકાલય મોરબી દ્વારા બાબા સાહેબના જીવનકવન વિશે સમાજમાં જાગૃતિ ફેલાય તે માટે બાબા સાહેબના જીવન વિશેના પુસ્તકોનું પ્રદર્શન,  બાબા સાહેબનુ ભારતના બંધારણ માટેનું યોગદાન તથા બાબાસાહેબના અલગ-અલગ વિષય ઉપરના પોતાના વિચારો દર્શાવતા પુસ્તકોનું પ્રદર્શન રાખવામા આવ્યું હતું અને સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે વિમલભાઈ ગોસ્વામી, જયેશકુમાર દવેમહાદેવભાઈ ગોહિલ,  ચિરાગભાઈ આદ્રોજા તથા પુસ્તકાલયમાં નિયમિત વાંચન અર્થે આવતા કોલેજના વિદ્યાર્થી મિત્રો તથા પુસ્તક પ્રેમીઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો






Latest News