હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીના સરકારી તાલુકા પુસ્તકાલયમાં બાબા સાહેબના જીવનકવન ઉપર પ્રદર્શન યોજાયું


SHARE











મોરબીના સરકારી તાલુકા પુસ્તકાલયમાં બાબા સાહેબના જીવનકવન ઉપર પ્રદર્શન યોજાયું

ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી પ્રસંગે સરકારી તાલુકા પુસ્તકાલય મોરબી દ્વારા બાબા સાહેબના જીવનકવન વિશે સમાજમાં જાગૃતિ ફેલાય તે માટે બાબા સાહેબના જીવન વિશેના પુસ્તકોનું પ્રદર્શન,  બાબા સાહેબનુ ભારતના બંધારણ માટેનું યોગદાન તથા બાબાસાહેબના અલગ-અલગ વિષય ઉપરના પોતાના વિચારો દર્શાવતા પુસ્તકોનું પ્રદર્શન રાખવામા આવ્યું હતું અને સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે વિમલભાઈ ગોસ્વામી, જયેશકુમાર દવેમહાદેવભાઈ ગોહિલ,  ચિરાગભાઈ આદ્રોજા તથા પુસ્તકાલયમાં નિયમિત વાંચન અર્થે આવતા કોલેજના વિદ્યાર્થી મિત્રો તથા પુસ્તક પ્રેમીઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો






Latest News