હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પાણીની કુંડીનું રાહત દરે વિતરણ


SHARE











મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પાણીની કુંડીનું રાહત દરે વિતરણ

ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગયેલ છે ત્યારે અબોલ પશુ-પક્ષીઓ તથા પ્રાણીઓને પીવાના પાણીની સુવિધા મળે તે માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પાણીના કુંડાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે અને રાહતદરે સિમેન્ટની પાણીનું કુંડીનું વિતરણ આ યુવાનો દ્વારા કરવામાં આવશે જે જીવદયા પ્રેમી પોતાના ઘર તથા ઓફિસ બહાર પાણીના કુંડા મુકવા માંગતા હોય તેમણે રવાપર ઘુનડા રોડ માધવ ગૌશાળાની બાજુમાં આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતેથી પાણીના કુંડા લઈ જવા માટે કહ્યું છે અને સિમેન્ટના કુંડા ૮૦ રૂપિયામાં આપવામાં આવશે






Latest News