મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ચોરીના ગુન્હામાં આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજુર


SHARE













મોરબીમાં ચોરીના ગુન્હામાં આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજુર

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સહિતા કલમ ૩૮૦, ૩૫૪ તથા ૩૫૭ હેઠળ ફરિયાદ નોંધાયેલ હતી જે ફરિયાદમાં આરોપીએ ચોરી કરેલ હોય તેવી ફરિયાદ નોધાતા મોરબી જિલ્લા કોર્ટમાં આરોપી યાસીનખાન કાળેખાન પઠાણ ઉર્ફે ટાઇગરની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી. આરોપી તરફે મોરબીના જાણીતા વકીલ કાનજી એમ.ગરચર અને કરમશી ડી.પરમાર રોકાયેલ હતા અને જામીન અરજી સંદભે ધારદાર દલીલ કરેલ હોય, આ બનાવમાં આરોપી સિદ્ધિ કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ ન હોય તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમકોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈને આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજૂર કરવા દલીલ કરેલ હતી જેને ધ્યાને લઇને કોર્ટે આરોપીને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.આરોપી તરફે મોરબીના જાણીતા વકીલ કાનજી એમ. ગરચર અને કરમશી ડી.પરમાર રોકાયેલ હતા.






Latest News