વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

યુક્રેનથી દીકરી હેમખેમ પરત આવતા મોરબીના પરિવારે પીએમ-સીએમ કેરમાં આપ્યું ૩૨,૦૦૦ નું અનુદાન


SHARE











યુક્રેનથી દીકરી હેમખેમ પરત આવતા મોરબીના પરિવારે પીએમ-સીએમ કેરમાં આપ્યું ૩૨,૦૦૦ નું અનુદાન

મોરબીના ત્રાજપર ગામે યુક્રેનથી પરત આવેલ મેડીકલની વિર્ધાથીની શૈલેજા લાલજીભાઇ કુનપરાનુ પરિવારના સભ્યો, ત્રાજપરના આગેવાનોભાજપ પરીવારે ઉમળકા ભેર સ્વાગત કર્યુ હતું અત્રે ઉલેખનીય છે કેશૈલેજાને યુક્રેન રશિયા યુધ્ધના ભયાનક માહોલ વચ્ચે ભારત સરકારના ઓપરેશન ગંગા અંતર્ગત હેમખેમ ધર સુધી પહોચડવામાં આવેલ છે ત્યારે તેમના માતા પિતા દ્વારા લાગણી સભર ધડીને ફૂલડે વધાવવામાં આવી હતી તેમજ ભારતમાતાનુ પુજન કર્યુ  હતું ત્યારબાદ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયામોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, તાલુકા પંચાયત સભ્ય તુલશીભાઇ પાટડીયાઅશોકભાઇ વરાણીયાજગદીશભાઇ બાંભણીયાબચુભાઇ અમ્રુતિયા તેમજ ઠાકોર સમાજના આગેવાનો દ્વારા મો મીઠું કરાવીને તેનું સન્માન કરવામાં આવ્યું હતું ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની યુક્રેનમા ફસાયેલા ભારતીયોને સહીસલામત પહોચાડવા ઓપરેશન ગંગા હાથ ધરી ૧૭૦૦૦ ભારતીયોને પરત લાવવામા આવ્યા છે ત્યારે શૈલેજાના પિતા લાલજીભાઇ કુનપરા દ્વારા સરકાર પ્રત્યે કુ્તજ્ઞતા વ્યક્ત કરી પીએમ કેર ફંડમા ૨૧૦૦૦ અને સીએમ રીલીફ ફંડ ૧૧૦૦૦ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો






Latest News