મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અબોલ જીવોની સેવા થકી યોજાયો ભોલેનાથનો ભંડારો


SHARE











મોરબીમાં અબોલ જીવોની સેવા થકી યોજાયો ભોલેનાથનો ભંડારો

મોરબીના પર્યાવરણ પરિવારના સભ્ય વિપુલભાઈ કડીવાર અને સાગરભાઈ કડીવાર દ્વારા અબોલ જીવો માટે શિવરાત્રી નિમિતે ભંડારો યોજવામાં આવ્યો હતો.હર જીવમાં શિવ હૈ..તેમ સમજીને મહાશિવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.જેમા શીવલીંગની રંગોળી બનાવીને કીડીયારું પુરવામાં આવ્યુ હતુ. ૫૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને અલગ અલગ ૫૧ જગ્યાઓએ જંગલ વિસ્તાર જેવા જમીનમાં ખાડા ખોદીને તે નાળીયેર ત્યાં દાટીને બાવળ અને બોરડીના ઝુંડમાં પણ મુકાયા હતા જેથી કરીનએ ૫૧ હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે અને આ રીતે સૌ સાથે મળીને કિડીયારૂ પુરીએ કે અન્ય કોઇ જીવ સેવાનું કામ કરીને આપણા સંસ્કૃતિક મુલ્યો જાળવીએ તેવી અપીલ પણ કરવામાં આવી હતી.






Latest News