મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે સરકારી શાળામાં બોર્ડના વિદ્યાર્થીઓએ માટે સેમીનાર યોજાયો


SHARE











મોરબીના વનાળીયા ગામે સરકારી શાળામાં બોર્ડના વિદ્યાર્થીઓએ માટે સેમીનાર યોજાયો

મોરબી તાલુકાના વનાળીયા ગામે સરકારી માધ્યમિક શાળામાં એક અદભૂત પ્રેરણાદાયક વકૅશોપ યોજાયો હતો જેમાં મોરબીના વનાળીયા ગામે આવેલ સરકારી માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ નાં વિદ્યાર્થીઓને બોર્ડની લેખિત પરીક્ષામાં તૈયારી કઈ રીતે કરવી તેમજ વિદ્યાર્થીઓના મનમાં ઉદભવતા તમામ પ્રશ્નોનું સોલ્યુશન સરળ સચોટ શૈલીમાં, માર્ગદર્શન માહિતી મળી રહે તે માટે સેમીનાર રાખવામા આવ્યો હતો અને સેમિનારના મુખ્ય પ્રવકતામાં સરકારી માધ્યમિક શાળાના આચાર્ય વાગીશ જાની, મેહુલભાઇ દેથરિયા, સી.આર.સી.કો-ઓર્ડીનેટર કાલરિયા, સૈલાબ સુમરા અને હાજી સુમરામહત્વની ભૂમિકા ભજવી હતી અને અંતે આવનારા દિવસોમા બોર્ડની લેખિત પરીક્ષામાં દરેક વિદ્યાર્થીઓ સારા રેન્કથી પાસ થાય તેવી શાળાના સમગ્ર સ્ટાફ ગણ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.






Latest News