મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીની સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈનો વિદાઇ સમારોહ યોજાયો


SHARE











મોરબીની સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈનો વિદાઇ સમારોહ યોજાયો

મોરબીની સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈ એસ. હાજીયાણી નિવૃત્ત થતાં તેમનો વિદાય સન્માન સમરોહ સાર્વજનિક પ્રાથમિક શાળામાં રાખવામા આવ્યો હતો ત્યારે સાર્વજનિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી દેવેનભાઈ રબારી (યંગ ઇન્ડિયા ગ્રુપ), પાલિકાના સભ્ય ભાનુબેન નગવાડિયા, સીઆરસી કો. સંદીપભાઈ આદ્રોજા, ભૂતપૂર્વ સીઆરસી કો. બાબુલાલ દેલવાડિયા, પેટા શાળાના આચાર્યો અને શિક્ષકો તેમજ અશોકભાઈ હજીયાણીના સ્નેહીજનો, શાળાના વિદ્યાર્થીઓ સહિતન ઉપસ્થિત રહ્યા હતા. અને અશોકભાઈનું શ્રીફળ, પડો, ફૂલહાર, સાલ અને ગિફ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્ય મનીષભાઈ યાજ્ઞિક, કામિનીબેન દવે સહિતનાએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમનું સંચાલન પોલીસ લાઇન કુમાર શાળાના આચાર્ય વિરેનભાઈ સદાતિયાએ કર્યું હતું.






Latest News