વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ હસ્તકલાના મેળામાં આયોજકોની બેદરકારીથી ઊડે ઊડે !?


SHARE











મોરબીમાં યોજાયેલ હસ્તકલાના મેળામાં આયોજકોની બેદરકારીથી ઊડે ઊડે !?

વર્તમાન સમયમાં દરેક ઉદ્યોગ અને ધંધામાં મંદીની અસર જોવા મળી રહી છે ત્યારે પોતાના ઘરમાં બેસીને હસ્તકલાના થકી અવનવી ચીજ વસ્તુઓ બનવતા કારીગરો માટે હસ્ત કલા મેળાનું આયોજન કરવામાં આવે છે જો કે, તેમાં અધિકારીઓએ અને કર્મચારીઓની બેદરકારીના લીધે કારીગરોને ઘણી વખત ફાયદો થવાની વાત તો દૂરની છે પરંતુ નુકશાન થાય છે આવો જ ઘાટ મોરબીમાં પણ જોવા મળ્યો છે અને ગુજરાત ભરના કારીગરોને તેમનો માલ લોકોને સરળતાથી વેચવા માટે સરકાર દ્વારા લખો રૂપિયાનો ખર્ચ કરીને હસ્તકલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જો કે, આ મેળો ચાલુ થવાનો સમય જે બતાવવામાં આવ્યો છે ત્યારે તો મંડપ સર્વિસનું કામ પણ પૂરું થયું નથી અને જુદાજુદા ગામોથી મોરબીના હસ્ત કલાના મેળામાં આવેલા કારીગરો સહિતના લોકોમાં નિરાશા જોવા મળી હતી આટલું જ નહીં બપોરના એક વાગ્યા સુધી જવાબદાર અધિકારી ત્યાં હજાર પીએન ન હતા અને કારીગરોને સ્ટોલ પણ ફાળવવામાં આવ્યા ન હતા ત્યારે દાહોદ, સુરત, રાજકોટ, મોરબીના જુદાજુદા વિસ્તારમાંથી હસ્તકલાના કારીગરો પોતાના હાથે બનાવેલ ઘર સજાવટની આઈટમો લઈને મોરબીના એલ ઈ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મેળામાં પહોચી ગયા છે જો કે, તેઓને સ્ટોલ કયારે આપવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન છે






Latest News