મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નવયુગ કોલેજ NSS ડિપાર્ટમેન્ટ દ્વારા ભારત સરકાર દ્વારા ઓનલાઈન આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાયો


SHARE











મોરબી નવયુગ કોલેજ NSS ડિપાર્ટમેન્ટ દ્વારા ભારત સરકાર દ્વારા ઓનલાઈન આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાયો

મોરબીના વિરપરમાં આવેલા નવયુગ સંકુલ ખાતે કોલેજના NSS ડિપાર્ટમેન્ટ દ્વારા દેશભક્તિ રંગોળી, દેશભક્તિ ગીત, દેશભક્તિ લોરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં વિદ્યાર્થીઓએ આઝાદી કા અમૃત મહોત્સવ સ્પર્ધામાં ઓનલાઇન ભાગ લીધેલ હતો.દેશભક્તિ ગીત અને અને દેશભક્તિ લોરીના ફોટો પાડીને અપલોડ કર્યા હતા.દેશભક્તિ રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થિનીઓએ રંગોળી અને રંગોળી સાથે પોતાની સેલ્ફી પાડીને ઓનલાઇન અપલોડ કરેલ હતી.વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈને પોતાની કલાનું પ્રદર્શન કરેલ હતું.સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓએ આઝાદી કા અમૃત મહોત્સવનું સર્ટીફીકેટ મેળવ્યુ હતુ.સમગ્ર આયોજન નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજિયા અને મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું તથા એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફીસર ડો.હિરેન મહેતા તથા પ્રો.રીંકલ સિદપરા, પ્રો.મનાલી અઘેરા, પ્રો.અંજલીબેન ભોરણીયા તેમજ સમગ્ર વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News