મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળના ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એક ડ્રાઈવરનું મોત મોરબી-ટંકારામાં વિદેશી દારૂની પાંચ રેડ: 12 બોટલ દારૂ-બિયરના 6 ટીન કબ્જે વાંકાનેરમાં જુગારની રેડ પડતાં નાસભાગ મચી: 5 શખ્સો 73,200 ની રોકડ સાથે પકડાયા, બે ફરાર મોરબી નજીક સિરામિક કારખાનામાં સીડી ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદીરના શિખર ઉપર ધ્વજા સ્થંભની સ્થાપના કરાઇ


SHARE











વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદીરના શિખર ઉપર ધ્વજા સ્થંભની સ્થાપના કરાઇ

મોરબી જીલ્લામાં આવતા વાંકાનેરમાં સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદીર ખાતે નિજ મંદિર ઉપર મહંત  રતિલાલજી ત્રિવેદીની પ્રેરણાથી ધર્મ ધ્વજાજીનો નૂતન સ્થંભની સ્થાપના સોમવાર મહાસુદ ૧૩ના રોજ કરવામાં આવેલ છે અને આ ધ્વજા સ્થંભના દાતા વિનુભાઈ દોમડિયા પરિવાર છે અને ત્યારે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરી ધ્વજા સ્થંભની પુજા કરીને મંદીરના શિખર પર સ્થાપના કરવામાં આવ્યું છે અને આ શુભ અવસરે મોટી સંખ્યામા ભકતજનો ઉપસ્થિત રહેલ હતા અને સ્થંભ ૧૫૦ કિલો પીત્તળમાંથી બનાવવામાં આવેલ છે અને આ સ્થંભની સ્થાપના માટે લઘુમહંત જીતેન્દ્ર પ્રકાશજી ત્રિવેદી તેમજ જડેશ્વર મહાદેવ પ્રબંધ સમિતિના સભ્યો તેમજ અન્ય ભક્તજનોએ ખુબ જ સાથ સહકાર આપ્યો હતો






Latest News