મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રેલવે બ્રિજ પાસે ઇજાગ્રસ્ત આખલાની ૧૯૬૨ ની ટીમે સારવાર કરી


SHARE











વાંકાનેરમાં રેલવે બ્રિજ પાસે ઇજાગ્રસ્ત આખલાની ૧૯૬૨ ની ટીમે સારવાર કરી

વાંકાનેરમાં રેલવે બ્રિજ પાસે એક રખડતો આખલો ઇજાગ્રસ્ત હાલતમાં હતો જેની જાણ ગૌરક્ષ દળના શિવાજી રાજગોર, દીપકભાઇ રાજગોર, પવુભા રાજગોર, શક્તિસિંહ જાડેજા, અજયભાઇ કાંજીયા, પકાભાઇ ભરવાડની ટીમે ૧૯૬૨ કરુણા એબુલન્સને કરી હતી જેથી મોરબી જિલ્લાની ૧૯૬૨ ની ટીમનાં ડૉક્ટર રોહન સાલ્વી અને પાયલોટ દિવ્યેશ વેઇગરનાથ ઘટના સ્થળ પર આવ્યા હતા અને આખલાના કાનની ગંભીર ઇજા હતી તેની સારવાર કરેલ હતી અને આખલાના કાનના ભાગને ભયમુક્ત કરેલો હતો






Latest News