મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રેલવે બ્રિજ પાસે ઇજાગ્રસ્ત આખલાની ૧૯૬૨ ની ટીમે સારવાર કરી


SHARE











વાંકાનેરમાં રેલવે બ્રિજ પાસે ઇજાગ્રસ્ત આખલાની ૧૯૬૨ ની ટીમે સારવાર કરી

વાંકાનેરમાં રેલવે બ્રિજ પાસે એક રખડતો આખલો ઇજાગ્રસ્ત હાલતમાં હતો જેની જાણ ગૌરક્ષ દળના શિવાજી રાજગોર, દીપકભાઇ રાજગોર, પવુભા રાજગોર, શક્તિસિંહ જાડેજા, અજયભાઇ કાંજીયા, પકાભાઇ ભરવાડની ટીમે ૧૯૬૨ કરુણા એબુલન્સને કરી હતી જેથી મોરબી જિલ્લાની ૧૯૬૨ ની ટીમનાં ડૉક્ટર રોહન સાલ્વી અને પાયલોટ દિવ્યેશ વેઇગરનાથ ઘટના સ્થળ પર આવ્યા હતા અને આખલાના કાનની ગંભીર ઇજા હતી તેની સારવાર કરેલ હતી અને આખલાના કાનના ભાગને ભયમુક્ત કરેલો હતો






Latest News