મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર યુવા ભાજપ મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો


SHARE











વાંકાનેર યુવા ભાજપ મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

 (શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરમાં આવેલ પૂર્ણચંદ્ર ગરાસીયા બોડીગ ખાતે ભાજપ કાર્યાલય આવેલ છે ત્યાં વાંકાનેર યુવા ભાજપ મોરચા દ્વારા વાંકાનેર મહારાણા કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમુભાઈ  ઠાકરાણી સહિતના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને કેમ્પમાં સ્થાનિક લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને 65 બોટલ રક્ત એકત્રિત કરીને તે જરૂરીયાત મંદ લોકોને સમયસર મળી રહે અને મહામૂલી જિંદગીને બચાવી શકાય તે માટે થઈને રક્તની બોટલોને બ્લડ બેંકમાં આપવામાં આવી હતી અને આ કેમ્પને સફળ બનાવવા માટે યુવા મોરચાના પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ ઋષિરાજસિંહ ઝાલા, મહામંત્રી નિતેશ પાટડિયા  મોરબી જિલ્લા ભાજપ મંત્રી ભગીરથસિંહ ઝાલા, હરેશભાઈ મદિસાણીયા તથા કે.બી. ઝાલા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News