ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવતી કાલે (રવિવારે) સુન્ની મુસ્લિમ સમાજનાં છઠ્ઠા સમૂહલગ્ન


SHARE











વાંકાનેરમાં આવતી કાલે (રવિવારે) સુન્ની મુસ્લિમ સમાજનાં છઠ્ઠા સમૂહ લગ્ન યોજાશે

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં આવતી કાલે સુન્ની મુસ્લિમ સમાજનાં છઠ્ઠા સમૂહ લગ્ન યોજાશે જેમાં અગિયાર દુલ્હા-દુલ્હન નિકાહ ખ્વાની રસમ અદા કરશે.

હ.ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રૂપ વાંકાનેર દ્વારા આયોજીત સુન્ની મુસ્લિમ સમાજ નાં છઠ્ઠા સમૂહ લગ્ન આવતી કાલે તા.26 ને રવિવારે યોજાશે, જેમાં અધ્યક્ષ-માર્ગદર્શક અલ્હાજ પીર સૈયદ ખુરશીદ હૈદર એ.પીરઝાદા ખાસ ઉપસ્થિત રહેશે, સમૂહ લગ્ન માં કુરાન શરીફ સાથે 134 જેટલી કરિયાવરની ચીજ વસ્તુઓ દાતાઓનાં સહયોગથી અર્પણ કરવામાં આવશે, સૈયદ મીરૂમીયા બાવા દરગાહ શરીફ ગ્રાઉન્ડ વાંકાનેર ખાતે આ સમૂહ લગ્ન યોજાશે, જેમાં સત્કાર સમારંભ સાંજે 4-30 કલાકે, સાંજે અસરની નમાઝ બાદ નિકાહ ખ્વાની અને સાંજે 7-00 કલાકે જમણવાર યોજાશે.

 






Latest News